Share this blog

નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે 2% વ્યાજ માફી યોજના

કોને મળી શકે

  • GST અને ઉદ્યોગ આધાર હોય.
  • 2 નવેમ્બર, 2018 પછી નવી લોન લીધેલ અથવા લોન લિમિટ વધારી હોય (Term/CC Loan).
  • લોન શેડ્યૂલ કમર્શિયલ બેંકો પાસેથી લેવામાં આવી હોય.
  • રાજ્ય / કેન્દ્ર સરકારની કોઈપણ યોજના હેઠળ વ્યાજ માફી નો લાભ લેવામાં આવ્યો ના હોય

 

વધુ વિગતો માટે તમારા બેંકનો સંપર્ક કરો

આરબીઆઈ લિંક

https://rbi.org.in/Scripts/NotificationUser.aspx?Id=11478&Mode=0

Share this blog